calendar_todayJanuary 31, 2026
Ahmedabad : શ્રી નિત્યાનંદ ત્રિયોદશી મહોત્સવની હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે થઈ ભવ્ય ઉજવણી, જુઓ Photos
શ્રી નિત્યાનંદ ત્રિયોદશી ભગવાન શ્રી નિત્યાનંદના અવતરણના શુભપ્રંસગ નિમિતે ઉજવવામાં આવે છે. જગતમાં હરિનામ સંકિર્તનનો (જે કલયુગનો યુગધર્મ છે) પ્રસાર કરવા માટે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ પશ્ચિમ બંગાળના નવદ્વિપ ગામમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે પ્રગ્ટયા (અવતરણ લીધો) હતા.