android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Baramait Plane Crash: અજીત પવારનું લિયરજેટ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું, જાણો Learjet 45ની ખાસિયત

calendar_todayJanuary 28, 2026

Baramait Plane Crash: અજીત પવારનું લિયરજેટ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું, જાણો Learjet 45ની ખાસિયત

મહારાષ્ટ્રના નાયબમુખ્યમંત્રી અજીત પવારનું બુધવારના દિવસે સવારે નિધન થયું. અજીત પવાર બારામતી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગસ્ત થયું. વિમાન દુર્ઘટનામાં અજીત પવાર સહિત અન્ય 6 લોકોનું નિધન થયું. અજીત પવાર લીયરજેટ 45 વિમાનમાં સવાર હતા તે બોમ્બાર્ડિયર એરોસ્પેસ (Bombardier Aerospace) દ્વારા બનાવવામાં આવ્યું છે. આ બિઝનેસ જેટ શ્રેષ્ઠ સુવિધાયુક્ત છે. જાણો  જાણો Learjet 45ની ખાસિયત.