Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી દ્વારા આપધાતનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી ગયો છે. રિવોલ્વર વડે ગોળી મારી આપધાત કરવાનો પ્રયાસ કર્યો મળેલી માહિતી પ્રમાણે તુષાર ઘેલાણીએ આજે સિટીલાઇટ વિસ્તારમાં પોતાના ઘરમાં રિવોલ્વર વડે ગોળી મારી આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તત્કાળ સારવાર માટે ખસેડાયા બનાવ બાદ તેમને તત્કાળ સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. વધુ માહિતી મેળવાઇ રહી છે.
Read Full Story arrow_forward