એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ટ્રાફિક નિવારણ માટે શું આપ્યા સૂચનો ?
તેઓએ પંચવટી આંબાવાડી તથા પાંજરાપોળ (IIm) બનતા ઓવર બ્રિજમાં લેફ્ટ ફ્રી, જ્યાં સર્વિસ રોડ RCC નો બની ગયો છે ત્યાં પતરા હટાવી રોડ પહોળો કરવાનું સૂચન આપ્યું હતું.
Read Full Story arrow_forward